19 સપ્ટેમ્બર 2023

વડોદરાના રાજવી પરિવાર દ્વારા લક્ષ્મી વિલાસ પેલેસમાં કરવામાં આવી ગણેશ સ્થાપના

આજે ગણેશ ચતુર્થીનો ઉત્સવ આખા દેશમાં ખુબ ધમધુમથી ઉજવાઇ રહ્યો છે. ગુજરાતના અલગ અલગ શહેર અને ગામમાં પણ ગણેશ ઉત્સવનો માહોલ છે

 વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ સ્થાપના કરી રાજવી પરિવાર દ્વારા ગણેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી.

રાજવી પરિવાર દ્વારા આ પરંપરા લગભગ  વર્ષ 1939થી ચાલી રહી છે

ગણપતિની મુર્તિ પાલખીની અંદર બેસાડીને લાવવામાં આવે છે

રાજવી પરિવાર દ્વારા વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શૃંગાર બાદ ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે

હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે

 જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે

હીરામોતી જડિત આભૂષણ પહેરાવી રાજ્યગુરુ આચાર્ય ધ્રુવ દત્ત દ્વારા શાહીપૂજા કરવામાં આવે છે

ગણેશજી અને પરશુરામ વચ્ચે થયુ હતુ યુદ્ધ તે જગ્યાએ અનોખી ગણેશ પ્રતિમાં