ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના

27 September 2023

Photos - social media 

હાલમાં સમગ્ર દેશમાં 10 દિવસ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી આ પવિત્ર પર્વની ઉજવણી કરવાં આવી રહી છે.

Photos - social media 

ઘાટકોપરના આંગણે 37માં વર્ષે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે 

અહીં એક પગે હાથીના મસ્તક પર ઉભેલા સાદુ માટીના ગણેશજી લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા.

Photos - social media 

આ સાથે વિષ્ણુ ભગવાનની આંગળી પર ફરતા ચક્ર પર ઉભેલા 6 હાથ વાળા ગણેશજીની મોટી મૂર્તિ બિરાજમાન છે. 

Photos - social media 

 વૈષ્ણોદેવી, શિવ કૈલાશ પર્વત , શીશ મહેલ જેવી અનેક ઝાંખી ઘરે બનાવવામાં આવી છે.

Photos - social media 

અહીં ભવ્ય ગજેન્દ્ર મોક્ષની ઝાખીના દર્શન કરવા લોકોની ભીડ ઉમટે છે.

Photos - social media 

હિંદુ ધર્મમાં એવું માનવામાં આવે છે કે ગજેન્દ્ર મોક્ષનો જાપ જીવનમાં સકારાત્મકતા લાવે છે. 

Photos - social media 

આયોજકોને ત્યાં બાપાના આગમન થી લઇ એમની  વિદાયી સુધીના દિવસો હર્ષ આનંદ સાથે ઉજવવામાં આવે છે. 

Photos - social media 

સોમનાથ મંદિર ખાતે વિધાર્થીઓએ માટીના ગણેશ બનાવ્યા