ગણેશ ચતુર્થીનો તહેવાર થોડા દિવસોમાં ઉજવવામાં આવશે

16 સપ્ટેમ્બર 2023

Pic credit- Instagram

લોકો ગણેશોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે

ગણેશોત્સવ 19 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે

જાણો વિવિધ રાજ્યોમાં કેવી રીતે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થી

રાજધાની દિલ્હીમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

ગણેશ ચતુર્થીના દિવસે આખા મુંબઈ શહેરમાં જોવા મળે છે ચહલ-પહલ

તમામ પંડાલોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિને શણગારવામાં આવે છે

ગોવામાં ગણેશ ચતુર્થી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

ગણેશ ચતુર્થી દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે

શા માટે ગણેશ ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કરવાથી લાગે છે દોષ !