ગીર સોમનાથમાં અમોદ્રા ગામની વાડીમાં બે સિંહબાળનું તેના પરિવાર સાથે વનવિભાગે મિલન કરાવ્યું.

વિખુટા પડેલા બે સિંહબાળનું પરિવાર સાથે થયું મિલન

ઉનાના અમોદ્રા ગામે બે સિંહબાળ પોતાની માતાથી વિખૂટા પડી જતાં વનવિભાગે મિલન કરાવ્યું

વાડી માલિકને વહેલી સવારે પોતાની વાડીમાં સિંહના બચ્ચા નજરે ચડ્યા હતા

આ બનાવ અંગેની જાણ વનવિભાગને થતાં સ્થળ પર દોડી જઇ પાંજરૂ ગોઠવવામાં આવ્યું

સિંહ પરિવાર તેના બચ્ચા મૂકી બાજુની વાડીમાં જતો રહ્યો હતો 

સિંહના બંન્ને  બચ્ચાને પાંજરામાં લઇ સિંહ પરિવારને ફૂટ પ્રિન્ટ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી

આ રીતે સિંહ પરિવાર સાથે તેના બંને વિખૂટા પડેલા બચ્ચાઓનું વન વિભાગે મિલન કરાવ્યું 

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલ ખુબ ચર્ચામાં છે