09/12/2023

શિયાળામાં મેથીની ભાજીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

લીલા પાંદડાવાળા શાકભાજીમાં મેથીના પાન ખૂબ જ ફાયદાકારક છે.

આ લીલા, નાના પાંદડાઓમાં કેટલાક એવા ઔષધીય ગુણો હોય છે, જે ઘણા સ્વાસ્થ્ય લાભ આપે છે.

તમે મેથીની ભાજીના પરાઠા અથવા પૂરી બનાવી શકો છો. મેથીની ભાજીનું શાક પણ બનાવી શકો છો 

મેથીના પાનમાં પોટેશિયમ, આયર્ન, વિટામિન કે, સોડિયમ, ડાયેટરી ફાઈબર, કેલ્શિયમ, ફોસ્ફરસ વગેરે હોય છે, જે સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

મેથીના પાંદડામાં પોટેશિયમ પણ વધુ હોય છે, જે હૃદયના ધબકારા અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે સોડિયમની ક્રિયાનો પ્રતિકાર કરે છે.

એન્ટી- ડાયાબિટીસ હોય છે શિયાળામાં મળતી આ ભાજી

હાડકાંને સ્વસ્થ રાખવા માટે તમે મેથીના પાનનું સેવન પણ કરી શકો છો. મેથીના પાન વિટામિન Kનો ઉત્તમ સ્ત્રોત છે.

મેથીના પાન એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. મેથીમાં ફિનોલિક અને ફ્લેવોનોઈડ સંયોજનો હોય છે,

સવાર, સાંજ કે બપોર ! કોફી પીવાનો સાચો સમય કયો?