નવરાત્રી દરમિયાન ખવાતા સિંધવ મીઠાંના છે ગજબના ફાયદા, જાણો અહીં

11 ઓક્ટોબર 2023

Pic Credit- Tv9 hindi

ખાસ કરીને નવરાત્રીના તહેવારમાં રોક સોલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

Pic Credit- Tv9 hindi

તેમાં સોડિયમનું પ્રમાણ ઓછું છે અને પોટેશિયમ અને મેગ્નેશિયમનું પ્રમાણ વધુ છે. તેથી આ મીઠું હૃદય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

Pic Credit- Tv9 hindi

તેમાં 84 મિનરલ્સની હાજરી સહિત તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ઝિંક, કોપર, સેલેનિયમનો સમાવેશ થાય છે.

આયુર્વેદ અનુસાર, સિંધવ મીઠું ખાવાથી 84 પ્રકારના રોગો દૂર થઈ શકે છે.

પુરુષો માટે સિંધવ મીઠું ખાવાના ઘણા ફાયદા છે. તેનાથી શારીરીક નબળાઈ દૂર થાય છે

Pic Credit- Tv9 hindi

સિંધવ મીઠું ખાવાથી ખોરાક ઝડપથી પચી જાય છે

તે શરીરને હાઇડ્રેટ કરવામાં અને બ્લડ પ્રેશરને સ્થિર કરવામાં મદદ કરે છે.

સાંધાના દુખાવાના કિસ્સામાં સિંધવ મીઠું ખાવું જોઈએ, કારણ કે તેનાથી ઈન્ફ્લામેશન ઘટે છે.

બદામ અને અખરોટ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક