02 ફેબ્રુઆરી 2024

વાસ્તુશાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ તમારા પર્સમાં ન રાખવી જોઈએ

Courtesy : socialmedia

વાસ્તુ અનુસાર વ્યક્તિની આર્થિક સ્થિતિ તેના પર્સ પર ઘણો આધાર રાખે છે.

Courtesy : socialmedia

તમારા પર્સમાં રાખેલી કેટલીક વસ્તુઓ તમારા આર્થિક સંકટનું કારણ બની શકે છે.

Courtesy : socialmedia

આવો જાણીએ પર્સમાં કઈ વસ્તુઓ ન રાખવી જાણીએ

Courtesy : socialmedia

કોઈ પણ વસ્તુનું બિલ ક્યારેય પર્સમાં ન રાખવું જોઈએ.બિનજરૂરી કાગળો રાખવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે

Courtesy : socialmedia

પર્સમાં ભૂલથી પણ કોઈ મૃત વ્યક્તિની તસવીર ન રાખો તેમજ કોઈપણ દેવી-દેવતાની તસવીર પણ ન રાખવી

Courtesy : socialmedia

તમારા પર્સમાં ક્યારેય પૈસાને ક્યારે વારી કે ગળી પાડીને ન રાખો. નોટને ખુલ્લી મુકવી

Courtesy : socialmedia

ચાવી ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. ચાવીઓ પર્સમાં રાખવાથી આર્થિક મુશ્કેલીઓ આવે છે.

Courtesy : socialmedia

ફાટેલી નોટો ક્યારેય પર્સમાં ન રાખવી જોઈએ. જો તમારા પર્સમાં આવી કોઈ નોટ હોય તો તરત જ બદલી નાખો.

Courtesy : socialmedia

પર્સમાં લોખંડની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ. છરી, બ્લેડ વગેરે રાખવાથી નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે.

Courtesy : socialmedia