08 september 2023

ભાલકા તીર્થમાં જન્માષ્ટમીએ ભગવાન શ્રીકૃષ્ણને સવા લાખ ફૂલોનો શણગાર 

ભગવાન શ્રી કૃષ્ણએ ભાલકા તીર્થમાં દેહત્યાગ કર્યો હોવાથી સ્થળનું વિશેષ મહત્વ

રાત્રિની મહા આરતીમાં હજારો ભાવિકો ઉમટ્યા

આરતી દરમિયાન હજારો ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

જુઓ Video

પુષ્પ,લાઈટિંગ સહિત મંદિર તથા ગર્ભગૃહને શણગારાયુ હતુ

શ્રી સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી વિશેષ મહાપૂજા યોજાઇ

મંદિર પરિસર જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યુ

સુરતમાં જન્માષ્ટમીના પૂર્વ દિવસે કોલેજોમાં મટકી ફોડના કાર્યક્રમો યોજાયા

07 September 2023