PM મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો કર્યો શિલાન્યાસ

24 સપ્ટેમ્બર 2023

Pic Credit- PTI

આ અવસર પર અનેક ક્રિકેટ સેલિબ્રિટીઓ રહ્યા હાજર

સચિન તેંડુલર પણ પહોંચ્યા હતા વારાણસી

વારાણસીમાં સચિને કાશી વિશ્વનાથ મંદિરમાં મહાદેવના કર્યા દર્શન

સચિને ભગવાન શિવનો જલાભિષેક કર્યો અને પૂજા-અર્ચના કરી

આ દરમિયાન સચિન લાલ કુર્તા અને પાયજામામાં જોવા મળ્યા

BCCI ના સચિવ જય શાહ પણ પહોંચ્યા કાશી વિશ્વ વિશ્વનાથ મંદિર

વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્યોને પણ આપવામાં આવ્યું આમંત્રણ

ક્રિકેટ સ્ટેડિયમની થીમ ભગવાન શિવ પર હશે આધારિત

વીકેન્ડમાં મુંબઈની આસપાસના આ ટુરિસ્ટ પ્લેસિસ પર ફરવા જવાનો બનાવો પ્લાન