પાચનની ગતિને વેગ આપવા જમ્યા પછી આ ખાસ ડ્રિંક્સનું સેવન કરો

3 oct 2023

Pic credit - TV9 Hindi

ખોરાકનું યોગ્ય પાચન ન થાય તો પેટની સમસ્યાનો વધારો થાય છે.

ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાથી પેટમાં કબજિયાતની સમસ્યા રહે છે.

નબળી ચયાપચય ત્વચાની નીરસતા વધારે છે.

તજની ચામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તેથી તે પાચનમાં મદદ કરે છે.

આદુની ચા પીવાથી પેટને ફૂલતા અટકાવે છે અને ચયાપચયને ઝડપી બનાવે છે.

જમ્યાના થોડા સમય બાદ લીંબુ પાણી પીવાથી ડાઈજેશન સારું થાય છે.

ફુદીનાનું પાણી પીવાથી એસિડીટીમાં રાહત મળે છે.

જમ્યા પછી એપલ સાઇડર વિનેગરનું સેવન કરવાથી અપચો અને ગૈસની સમસ્યા દૂર થયા છે.

શરીરને સ્વસ્થ રાખવા બપોરે જમતા પહેલા ખાવ આ ખાસ વસ્તુઓ