મનોવિજ્ઞાની (સાયકોલોજીસ્ટ) અને મનોચિકિત્સક (સાયકિયાટ્રિસ્ટ) વચ્ચેનો સમજો તફાવત

06 Nov 2023

Pic credit - Freepik

જ્યારે પણ મેન્ટલ હેલ્થ વિશે વાત કરવામાં આવે, ત્યારે લોકો સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક અને મનોચિકિત્સક વચ્ચે મૂંઝવણ અનુભવે છે.

તમે કન્ફ્યુઝનમાં છો? 

મનોવિજ્ઞાની અને મનોચિકિત્સક, બંને નિષ્ણાતો માનવ મન અને તેના વર્તન સાથે સંબંધિત છે, પરંતુ તેમની વચ્ચે ઘણા તફાવત છે.

વિવિધ નિષ્ણાંતો

તેઓ એવા નિષ્ણાંતો છે જે માનવ મન અને તેના વર્તનને સમજે છે. તેનાથી તેમનું માનસિક સ્વાસ્થ્ય સુધરે છે

સાયકોલોજીસ્ટ કોણ છે?

સાયકોલોજીસ્ટ દર્દીઓની વર્તણૂક અને માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સારવાર કરે છે, પરંતુ તેમને દવાઓ લખવાનો અધિકાર નથી.

શું તફાવત છે?

સાયકિયાટ્રિસ્ટ એવા મેડિકલ પ્રેક્ટિશનરો છે જેમની પાસે લાઇસન્સ છે અને તેઓ મનોરોગ ચિકિત્સા પ્રદાન કરે છે. તેમને દવાઓ આપવાની સત્તા છે.

સાયકિયાટ્રિસ્ટ કોણ છે?

સાયકોલોજીસ્ટ દવા વગર માનસિક સ્વાસ્થ્ય વિકૃતિઓની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે. સાયકિયાટ્રિસ્ટ દવા અને ઉપચારથી તેનો ઈલાજ કરે છે.

યાદ રાખો અંતર

મનોચિકિત્સકો જટિલ મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિઓ સાથે કામ કરે છે, મનોવૈજ્ઞાનિકો વર્તન અને વિકાસલક્ષી મુદ્દાઓ પર વધુ ધ્યાન આપે છે.

બંનેના કામ જાણો

સાયકોલોજીસ્ટ પાસે સાયકોલોજીમાં ડોક્ટ્રેટ ડિગ્રી હોય છે. તેમજ સાયકિયાટ્રિસ્ટ પાસે PhD અથવા Psy.Ds ડિગ્રી અને ટ્રેનિંગ હોય છે.

ડિગ્રી અને ટ્રેનિંગ

ગાયનું દૂધ પીળાશ પડતું કેમ હોય છે ? જાણો કારણ