અમદાવાદ સહિત આ શહેરોથી શરુ થઈ રામ નગરી સુધીની વિમાન સેવા 

22 જાન્યુઆરી અયોધ્યામાં થશે રામમંદિરમાં થશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા

25 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન મોદી કરશે અયોધ્યાના શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન 

શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટથી શરુ થશે વિમાન સેવા 

અમદાવાદ સહિત ઘણા શહેરોમાંથી વિમાન સેવા દ્વારા અયોધ્યા પહોંચી શકે છે ભક્તો

6 જાન્યુઆરી 2024માં દિલ્હીથી શરુ થશે અયોધ્યાની ફલાઈટ 

11 જાન્યુઆરી 2024થી અમદાવાદથી પણ શરુ થશે રામ નગરી અયોધ્યાની ફલાઈટ 

મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને બેંગ્લુરુથી પણ શરુ થશે વિમાન સેવા

22 વર્ષની અવતીન કૌરનો બોલ્ડેસ અવતાર, ફોટોસ વાયુવેગે વાયરલ થયા

Pic credit - Instagram