આ લોકો ના ખાતા સરસવનું શાક, જાણો કેમ

25 December 2023

Pic credit - Freepik

સરસવની ભાજી ફક્ત શિયાળામાં જ મળે છે, તેથી આ સિઝનમાં લોકો તેનો ખૂબ આનંદથી ખાય છે. 

Pic credit - Freepik

સરસવની ભાજી સ્વાદની સાથે  પોષક તત્વોથી પણ ભરપૂર હોય છે.

Pic credit - Freepik

સરસવના શાક ઘણા વિટામિન B9, કેલ્શિયમ, આયર્ન, ઝિંક, ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વોથી ભરપૂર છે.

Pic credit - Freepik

ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોવા છતાં, સરસવ આ લોકો માટે હાનિકારક છે. આવો જાણીએ ક્યા લોકોએ સરસવનું સેવન ન કરવું જોઈએ.

Pic credit - Freepik

કિડનીમાં સ્ટોનના દર્દીએ ઘણી વસ્તુઓ ટાળવાની જરૂર છે. સરસવનું શાક ખાવાથી કિડનીની પથરીનું કદ વધી શકે છે.

Pic credit - Freepik

 પેટ સંબંધિત સમસ્યાઓથી પીડાનારે પણ સરસવના શાકભાજીથી દૂર રહેવું 

Pic credit - Freepik

સરસવમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી જે લોકોને પાચન સંબંધી સમસ્યા હોય તેમણે પણ ના ખાવું

Pic credit - Freepik

સરસવના શાકને ઘી અથવા માખણમાં બનાવામાં આવે છે. જેના કારણે તમને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. આથી હાઈ કોલેસ્ટ્રોલના દર્દીએ પણ દૂર રહેવું

Pic credit - Freepik

કાળું લસણ છે ગુણોનો ભંડાર, ડાયાબિટીસ વાળાએ આ રીતે ખાવું

Pic credit - Freepik