Ahmedabad: Tv9ના અહેવાલની અસર, શાસ્ત્રી બ્રિજનું સમારકામ શરૂ 

06 ઓકટોબર 2023

લાંબા સમય બાદ જર્જરીત શાસ્ત્રીબ્રિજનું સમારકામ કરાશે

બ્રિજ નીચે સપોર્ટ સિસ્ટમ રાખવાની કામગીરી શરૂ કરાઈ

બ્રિજ પર તિરાડો પડતા હોનારત ટાળવા સપોર્ટ સિસ્ટમ રાખવાની કામગીરી

સ્થાનિકોએ વારંવાર ફરિયાદ કરી હતી અને ધારાસભ્યોએ લેટર લખ્યા હતા

લોકોની ફરિયાદોને ધ્યાને લઈ tv9 દ્નારા અહેવાલ કરાયો હતો પ્રસારિત

tv9 દ્નારા શાસ્ત્રી બ્રિજના સમારકામ અંગે ધારદાર અહેવાલ પ્રસારિત કરાયો

અલગ પડી ગયેલા અને નીચે નમી ગયેલ બ્રિજ પોરસન ઉપર લવાશે

આગામી સમયમાં બ્રિજ ઉપર વાહનોની અવરજવર બંધ કરાશે

 કરોડોની બ્રાન્ડનો એમ્બેસેડર છે માહી, કમાણીમાં બાહુબલી છે ધોની