ભારતના પ્રથમ સૌર મિશનનું નામ છે  'આદિત્ય-L1'

તેની મદદથી સૂર્ય વિશે વધુને વધુ માહિતી એકત્ર કરવામાં આવશે

આદિત્ય-એલ1 મિશનનું લોન્ચિંગ 2 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 11.50 વાગ્યે થશે

ચંદ્રયાન-3ની જેમ તેને પણ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે

સૂર્ય અને તેના અસ્તિત્વ વિશે માનવ મનની જિજ્ઞાસાઓને શાંત કરવા માટે ISRO આ મિશન પર 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે

આદિત્ય-L1 મિશનને ISROના PSLV-XL રોકેટમાં લોન્ચ કરવામાં આવશે

આદિત્ય-L1 મિશનનો ધ્યેય L1 નજીકની ભ્રમણકક્ષામાંથી સૂર્યનો અભ્યાસ કરવાનો છે

જાપાની લોકોના લાંબા અને સ્વસ્થ જીવનનું રહસ્ય શું છે? આવો જાણીએ કારણ