ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદ જે CM યોગીના ગઢમાં લડશે લોકસભા ચૂંટણી

6 Feb, 2024 

image - Instagram

સમાજવાદી પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024 માટે 16 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

image - Instagram

યાદીમાં ભોજપુરી અભિનેત્રી કાજલ નિષાદને સીએમ યોગી આદિત્યનાથના ગઢમાંથી ટિકિટ આપવામાં આવી છે.

image - Instagram

કાજલ નિષાદ માત્ર ભોજપુરી અભિનેત્રી તરીકે જ જાણીતી નથી, તેણે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું છે અને તેના અભિનય માટે પ્રશંસા મેળવી છે.

image - Instagram

કાજલ નિષાદે પોતાના કરિયરમાં લાપતાગંજ જેવી ફેસેમ ટીવી સિરિયલમાં પણ કામ કર્યું છે.

image - Instagram

આ સિવાય તેણે મોટા પડદા પર પણ કામ કર્યું છે.

image - Instagram

કાજલ નિષાદ લાંબા સમયથી રાજકારણમાં સક્રિય છે અને અખિલેશ યાદવની ખૂબ જ નજીક માનવામાં આવે છે.

image - Instagram

અખિલેશ જ્યારે ગોરખપુર આવ્યા ત્યારે તે કાજલના ઘરે ગયા હતા.

image - Instagram

કાજલ નિષાદે પહેલીવાર 2012માં કોંગ્રેસની ટિકિટ પર વિધાનસભા ચૂંટણી લડી હતી, જોકે આ ચૂંટણીમાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. કાજલ 2021માં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી.

image - Instagram

કાજલ નિષાદે 2022માં સપા તરફથી ચૂંટણી લડી હતી અને આ દરમિયાન તે પાર્ટીની સ્ટાર પ્રચારક હતી. હવે પાર્ટીએ કાજલને લોકસભા ચૂંટણીમાં ઉતારી છે.

image - Instagram