AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત

ગુજરાતના માટે અગામી બે દિવસ ભારે, અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતના માટે અગામી બે દિવસ ભારે, અંબાલાલ પટેલની મોટી આગાહી

300 ઘુસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

300 ઘુસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરાયા

બાંગ્લાદેશીઓ મુદ્દે હર્ષ સંઘવીએ બંગાળની મમતા સરકાર પર સાધ્યું નિશાન

બાંગ્લાદેશીઓ મુદ્દે હર્ષ સંઘવીએ બંગાળની મમતા સરકાર પર સાધ્યું નિશાન

સુરતમાં કિશોરીની સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ

સુરતમાં કિશોરીની સાથે દુષ્કર્મ આચરનારને 20 વર્ષની જેલ

સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે કર્યો આપઘાત

સુરતના સારોલીમાં 19 વર્ષીય મોડેલ સુખપ્રીત કૌરે કર્યો આપઘાત

શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવાના કેસમાં નવો વળાંક, જાણો સમગ્ર ઘટના

શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવાના કેસમાં નવો વળાંક, જાણો સમગ્ર ઘટના

સુરતમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, 2 લોકોની ધરપકડ

સુરતમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો, 2 લોકોની ધરપકડ

રાજ્યમાંથી 450 ઘૂસણખોર બાંગ્લાદેશીઓને તગેડવામાં આવશે

રાજ્યમાંથી 450 ઘૂસણખોર બાંગ્લાદેશીઓને તગેડવામાં આવશે

સુરતની સભામાં અલ્પેશ કથિરીયાએ ફરી ગણેશ જાડેજા પર તાક્યુ નિશાન- Video

સુરતની સભામાં અલ્પેશ કથિરીયાએ ફરી ગણેશ જાડેજા પર તાક્યુ નિશાન- Video

શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક, જાણો શું હતી ઘટના

શિક્ષિકા અને વિદ્યાર્થી ભાગી જવા મામલે નવો વળાંક, જાણો શું હતી ઘટના

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શ્રી રામનો મોટો ભક્ત છે, આવો છે પરિવાર

પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શ્રી રામનો મોટો ભક્ત છે, આવો છે પરિવાર

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી

ગુજરાતમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે પોલીસની કડક કાર્યવાહી

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી

ટેસ્લાની સાયબર ટ્રકની સૌપ્રથમ સુરતમાં થઈ એન્ટ્રી

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

અમદાવાદમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેતા 386 પાકિસ્તાની નાગરિક

ઘુસણખોરોને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી ચેતવણી

ઘુસણખોરોને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આપી ચેતવણી

1 હજાર બાંગ્લાદેશીને ઊંઘતા ઉઠાડી કરી અટકાયત

1 હજાર બાંગ્લાદેશીને ઊંઘતા ઉઠાડી કરી અટકાયત

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

પાલનપુરના કોમર્શિયલ બિલ્ડીગમાં લાગી ભીષણ આગ

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

મોરારીબાપુએ મૃતકોના પરિવારો માટે કરી 5 લાખની સહાયની જાહેરાત

આતંકી હુમલામાં ભાવનગરના 2, સુરતના એક વ્યક્તિનું મોત

આતંકી હુમલામાં ભાવનગરના 2, સુરતના એક વ્યક્તિનું મોત

NHAIનો જાદુ, ઘરે રહેલ કારના 160 રૂપિયા ટોલટેક્સ, ફાસ્ટેગમાંથી કપાયા

NHAIનો જાદુ, ઘરે રહેલ કારના 160 રૂપિયા ટોલટેક્સ, ફાસ્ટેગમાંથી કપાયા

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી શેમ્પુ વેચતા

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાંથી ઝડપાયુ વધુ એક બાળ મજૂરી કરાવવાનું કૌભાંડ- Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

“સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. તે તાપી નદીનાં દક્ષિણ તટ પર વસેલું શહેર છે અને તાપીના મુખ પ્રદેશથી ૧૪ કિલોમીટર અંતરે આવેલું છે. સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વસ્તી તેમજ ઔદ્યોગીક ઉત્પાદન પ્રમાણે ગુજરાતમાં અમદાવાદ પછી સુરતનો ક્રમાંક આવે છે. વિશ્વના 90 થી 95 ટકા જેટલા હીરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉધોગ કાપડ વણાટ (જરી, કિનખાબ અને અન્ય) અને ડાઈંગ–પ્રિન્ટિંગનો છે. સાલ 2008માં સુરત 16.5% જી.ડી.પી સાથે ભારતનાં સર્વાધિક જી.ડી.પી. વિકાસ દર ધરાવતા શહેરોમાંનું એક હતું. શહેરી વિકાસ મંત્રાલય પ્રમાણે સુરત ભારતનું ત્રીજા ક્રમનું સૌથી ચોખ્ખું શહેર અને વિશ્વમાં ચોથા ક્રમનું સૌથી ઝડપથી પ્રગતિ પામતું શહેર છે.ઐતિહાસિક સંશોધનોને આધારે જાણવા મળ્યું છે કે શ્રી કૃષ્ણ જ્યારે મથુરાથી દ્વારકા જતાં હતાં, ત્યારે તેમણે સુરતમાં આગમન કર્યું હતું. તેનો બીજો ઉલ્લેખ સમ્રાટ અશોકનાં સોપારા (મુંબઇ) અને સૌરાષ્ટ્રનાં શીલાલેખોમાં મળી આવે છે. જેમાં સુર્યપુરને લાટપ્રદેશનું મુખ્ય નગર ગણવામાં આવ્યું છે.ઇ.સ. ૧૯૯૪નાં ચોમાસામાં ભારે વરસાદ અને નદીમાં આવેલા પુરને કારણે શહેરમાં બધે જ મરેલા પશુ-પક્ષીઓ પથરાયેલા હતાં. મહાનગરપાલિકામાં માણસો તેમજ વાહનોનાં અભાવે ગંદકી સમયસર સાફ થઇ નહી અને આખરે વીસમી સદીમાં પહેલીવાર બ્યુબૉનીક પ્લેગ ફેલાયો. આમ તો 25 લાખની વસ્તીમાં ખાલી 40 જેટલાં જ લોકોને રોગની અસર થઇ પણ, આખા દેશમાં એના પડઘા પડ્યાં હતા. એક જ અઠવાડિયામાં સુરત પોણા ભાગે ખાલી થઇ ગયું હતું.બીજીવાર 7 ઓગસ્ટ 2006એ થયેલી અત્યધિક વર્ષા અને નદીમાં આવેલા પૂરને લીધે લગભગ આખું શહેર પાણીમાં ગરકાવ થઇ ગયું હતુ. આ વખતનું પૂર સુરતનાં ઇતિહાસનું સૌથી વિનાશક પૂર હતું. આ વિનાશક રેલમાં સુરત શહેરને અબજો રુપિયાનું નુક્સાન થયુ હતું. આ પૂરને લીધે આખા શહેરને લગભગ 40 વર્ષ સુઘી વપરાશમાં લઇ શકાય તેટલું પાણી દરિયામાં વહી ગયું.સુરતના લોકો ખાવા-પીવાના શોખીન છે, માટે કહેવત છે કે “”સુરતનું જમણ અને કાશીનું મરણ””. હાલમાં સુરતનો હીરા ઉદ્યોગ વિશ્વભરમાં જાણીતો છે.સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી, એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ ૧૯૩૦ માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિમી દૂર ડુમસ, એક બીચ છે. એક વધુ સુંદર બીચ હજીરા છે જે શહેરથી 28 કિ.મી દૂર છે. એક સુંદર બીચ ઉભરાટ શહેરથી 42 કિમી દૂર છે. આ પેજ પર Surat , Surat Latest News, Surat Business News, Surat Political News, Surat Sports News, Surat Food News સોથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ” “

g clip-path="url(#clip0_868_265)">