AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા

જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદ, રાજકોટ કાળઝાળ ગરમીમાં ધગધગ્યાં

અમદાવાદ, રાજકોટ કાળઝાળ ગરમીમાં ધગધગ્યાં

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

નર્મદા ડેમના અસરગ્રસ્તોની લડત : ટાવર પર ચઢીને કર્યો વિરોધ

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી

ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !

ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો ત્રીજો રાઉન્ડ શરુ !

48 વર્ષીય મહિલાની કાળજું કંપે તેવી રીતે હત્યા કરવામાં આવી

48 વર્ષીય મહિલાની કાળજું કંપે તેવી રીતે હત્યા કરવામાં આવી

પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે

પાણીથી કાયમી રાહત ક્યારે મળશે તે એક મોટો સવાલ બહાર આવી રહ્યો છે

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ

31 માર્ચથી 3 એપ્રિલ સુધી આ જિલ્લામાં રહેશે વરસાદી માહોલ

ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી

ગુજરાતમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની આગાહી

ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત

ખેડૂતોને વળતર ના ચૂકવાતા IAS અધિકારીની ખુરશી, કોમ્પ્યુટર, સીપીયુ જપ્ત

અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !

અગનભઠ્ઠી બનશે ગુજરાતના આ વિસ્તાર !

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં હીટવેવ, સૌથી વધુ 42.8 ડિગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં

ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી

અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી

જ્ઞાનપ્રકાશ સામે સ્વામિનારાયણ સંપ્રદાય, અનુયાયીઓ, અન્ય સંતો પગલાં ભરે

જ્ઞાનપ્રકાશ સામે સ્વામિનારાયણ સંપ્રદાય, અનુયાયીઓ, અન્ય સંતો પગલાં ભરે

વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ

વુમન્સ ડે પર મહિલા મિત્રો સાથે કરો વન ડે ટ્રાવેલ

મહાભારત અને રામાયણ યુગ સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લાની વિશેષતા જાણો

મહાભારત અને રામાયણ યુગ સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લાની વિશેષતા જાણો

દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ

દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ

ગુજરાતમાં વિવિધ પ્રજાતિના 18થી 20 લાખ પક્ષી, નળ સરોવરમાં સૌથી વઘુ

ગુજરાતમાં વિવિધ પ્રજાતિના 18થી 20 લાખ પક્ષી, નળ સરોવરમાં સૌથી વઘુ

ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ગરમી અને કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુની આગાહી

ગુજરાતમાં પવનની દિશા બદલાતા બેવડી ઋતુની આગાહી

પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અહેસાસ

પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અહેસાસ

“આજનો નર્મદા જિલ્લો એ સ્વતંત્ર ભારતના દેશી રજવાડાઓ પૈકીનું એક સ્વતંત્ર રાજપીપલા રાજ હતું જે તા. 9-06-1948 માં સ્વતંત્ર ભારતના મુંબઇ રાજમાં વિલીન થયું. આ રાજપીપલા રાજ અને આજના નર્મદા જિલ્લાના ભવ્ય ભૂતકાળમાં ડોકીયું કરીએ તો રાજપીપલા નામ કયારે અને શાથી પડયું તે અંગે કોઇ આધારભૂત પ્રમાણ મળી આવતું નથી. પરંતુ એક વાત એવી છે કે પ્રથમ ગાદીનું સ્થાન પીપળા નીચે કરેલું તે ઉપરથી રાજપીપલા નામ પડયું. નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યનાં પૂર્વ ખૂણે આવેલો છે. આમ જિલ્લામાં કૂલ પાંચ તાલુકા આવેલા છે. નર્મદા જીલ્લામાં કુલ પાંચ તાલુકા અને એક નગરપાલીકા આવેલી છે. જેમાં નાંદોદ તાલુકામાં 108 ગામ, ડેડીયાપાડા તાલુકામાં 133 ગામ, સાગબારા તાલુકામાં 95 ગામ, તિલકવાડા તાલુકામાં 97 ગામ અને ગરૂડેશ્વર તાલુકામાં 94 ગામ આવેલા છે. આમ નર્મદા જીલ્લામાં. કુલ 527 ગામ અને 221 ગ્રામ પંચાયતો આવેલી છે. જીલ્લાની કુલ વસ્તી 5,90,279 (2011ની વસ્તી ગણતરી મુજબ) છે. જીલ્લાનો કુલ સાક્ષરતા દર ૭૨.૩૧% છે. જીલ્લામાં કરજણ નદી અને લોકોની જીવાદોરી સમાન નર્મદા નદી આવેલી છે. તેમજ જીલ્લામાં સરદાર સરોવર યોજના, કરજણ સિંચાઇ યોજના, કાકડી આંબા સિંચાઇ યોજના અને ચોપડવાવ જેવી સિંચાઇ યોજનાઓ આવેલી છે. આવનાર સમયમાં જીલ્લામાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” જેવી અતિ મહત્વની યોજના સાકાર થઈ જેને લીને જિલ્લાનું નામ વિશ્વ ફલક પર આવી ગયું છે. નર્મદા જીલ્લો ગુજરાતમાં એક મહત્વપૂર્ણ પર્યટન સ્થળ તરીકે ઉભરીને સામે આવ્યો છે. આ જિલ્લામાં સરદાર સરોવર (નર્મદા ડેમ), સુરપાણેશ્વર મંદિર ગોરા, ડુમખલ વન અભયારણ તથા સાગબારા તાલુકા માં પાંડોરી માતાનું મંદિર (દેવમોગરા) આવેલ છે. માલાસામોટ ગામે હવા ખાવાના સ્થળ તરીકે મુલાકાતીઓ આવે છે. કોકટી ગામ નજીક નીનાઇનો ધોધ શિયાળા તથા ચોમાસામાં જોવાલાયક રહે છે. રાજપીપલા શહેરમાં રાજવંત પેલેસ હોટલ આવેલ છે. જયાં મુસાફરોનો ઘસારો રહે છે અને આસપાસના સ્થળોએ જવા માટે તાં નિવાસ કરે છે. તથા પદમ વિલાસ (વડીયા પેલેસ) પણ ખાસ જોવાલાયક છે. રાજપીપલા શહેરમાં હરસિદ્ધિ માતાનુ મંદિર મુખ મંદિર છે અને તાં વિશ્રામગૃહ હોવાથી તાં પણ બહારના પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં આવે છે. જીઓર પાટી ગામે નાની મોટી પનોતીનું મંદિર પણ નર્મદા કિનારે આવેલું છે અને તાં પણ પ્રવાસીઓ દર શનિવારે સારી એવી સંખ્‍યામાં આવે છે. આ પેજ પર Narmada , Narmada latest News, Narmda News Today, Narmda News in Gujarati, Narmda Political News, Narmada Tourism News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">