AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢ

Junagadh : લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગ

Junagadh : લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગ

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત

ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત

અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

APMC Market Rates: માણાવદર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા

APMC Market Rates: માણાવદર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા

જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ

જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી

APMC Rates : વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5580 રહ્યા

APMC Rates : વિસાવદર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 5580 રહ્યા

ગુજરાતના ગૌરવની હાથ ધરાશે ગણતરી

ગુજરાતના ગૌરવની હાથ ધરાશે ગણતરી

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર

Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ

Junagadh : પોલીસે MD ડ્રગ્સના મુદ્દામાલ સાથે એક આરોપીની કરી ધરપકડ

સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે

સફેદ ડુંગળીના ભાવમાં થયેલ ઘટાડાથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની છે

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં ગરમી ભુક્કા કાઢશે, આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા

ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરશસે અગનગોળા

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !

હત્યા, આત્મહત્યા કે અકસ્માત, ભેદ ભરેલ કેસનુ કોકડું ઉકેલાયું !

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, 13 જિલ્લામા તાપમાન 40 ડિગ્રી રહેવાની આગાહી

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, 13 જિલ્લામા તાપમાન 40 ડિગ્રી રહેવાની આગાહી

ભાજપે 100 મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, 82ની જીત

ભાજપે 100 મુસ્લિમોની નોંધાવી હતી ઉમેદવારી, 82ની જીત

ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !

ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી મળશે રાહત !

ન માત્ર જલારામ બાપા, સ્વામીનારાયણના સંતોએ ભગવાન શંકરને પણ નથી છોડ્યા

ન માત્ર જલારામ બાપા, સ્વામીનારાયણના સંતોએ ભગવાન શંકરને પણ નથી છોડ્યા

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સિંહોના સંવર્ધન માટે લોક ભાગીદારી જરૂરી: PM મોદી

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી

સ્વામિનારાયણ સાધુએ પહેલા કરી વિવાદાસ્પદ ટિપ્પણી, પછી માગી માફી

“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">