જૂનાગઢ

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

ગીરના ડાલામથ્થા હવે નહીં રહે તરસ્યા, જંગલમાં 500 વોટર પોઈન્ટ્સ તૈયાર

ગીરના ડાલામથ્થા હવે નહીં રહે તરસ્યા, જંગલમાં 500 વોટર પોઈન્ટ્સ તૈયાર

આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

રિલાયન્સે ગુજરાત સરકાર સાથે મળીને વન્યજીવો માટે કર્યું ઉદાહરણ રૂપ કામ

રિલાયન્સે ગુજરાત સરકાર સાથે મળીને વન્યજીવો માટે કર્યું ઉદાહરણ રૂપ કામ

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનું કેવી રીતે પડ્યું નામ? જાણો

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનું કેવી રીતે પડ્યું નામ? જાણો

અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં ભાઈજાને ગાયું ગીત, જુઓ વીડિયો

અનંત અંબાણીની બર્થ ડે પાર્ટીમાં ભાઈજાને ગાયું ગીત, જુઓ વીડિયો

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા

જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસે હીરાભાઈ જોટવાને મેદાને ઉતાર્યા

ગીર જંગલમાં આવેલું કનકાઈ મંદિરમાં બનાવાશે ખાસ મતદાન મથક

ગીર જંગલમાં આવેલું કનકાઈ મંદિરમાં બનાવાશે ખાસ મતદાન મથક

કોંગ્રેસે જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો કર્યા જાહેર

કોંગ્રેસે જુનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો કર્યા જાહેર

ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

ક્ષત્રિયોએ રૂપાલાની ટિકિટ રદ નહીં તો મતદાન બહિષ્કારની ઉચ્ચારી ચીમકી

અન્ય જગ્યાએ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન તો રાજકોટમાં કેમ નહી ?

અન્ય જગ્યાએ ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન તો રાજકોટમાં કેમ નહી ?

Junagadh : ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ શરુ કર્યો પ્રચાર

Junagadh : ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાએ શરુ કર્યો પ્રચાર

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

આ ટ્રેનમાં કરો સફર, માણો જંગલ સફારીની મજા !

પેટાચૂંટણી : ભાજપે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને આપી ટિકિટ

પેટાચૂંટણી : ભાજપે માણાવદર બેઠક પર અરવિંદ લાડાણીને આપી ટિકિટ

જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી? ચાવડાએ ખુદ કરી સ્પષ્ટતા- જુઓ

જવાહર ચાવડાની કોંગ્રેસમાં થશે ઘરવાપસી? ચાવડાએ ખુદ કરી સ્પષ્ટતા- જુઓ

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદને ત્રીજી વખત કર્યા રિપીટ

જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપે વર્તમાન સાંસદને ત્રીજી વખત કર્યા રિપીટ

ભાજપે સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો પર હજુ જાહેર નથી કર્યા ઉમેદવારો

ભાજપે સૌરાષ્ટ્રની આ ત્રણ બેઠકો પર હજુ જાહેર નથી કર્યા ઉમેદવારો

Junagadh: કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ

Junagadh: કોંગ્રેસ સામે આચાર સંહિતા ભંગની ફરિયાદ નોંધાવાઈ

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8055 રહ્યા, જાણો

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

અંબાલાલ પટેલની આગાહી, હોળી પર વધશે પવનનું જોર, કેરીને નુકસાનની ભીતિ

પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ?

પેટા ચૂંટણીમાં ભાજપને હાથના કર્યા હૈયે વાગશે ?

મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગ કર્યોની કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

મનસુખ માંડવિયા સામે આચારસંહિતા ભંગ કર્યોની કોંગ્રેસે નોંધાવી ફરિયાદ

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ

નરસિંહ મહેતા યુનિ.ના નર્સિંગના વિદ્યાર્થીઓને નાપાસ કરાતા હોવાનો આરોપ

“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">