AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર

CM ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિને લઈને કરી સમીક્ષા

CM ભૂપેન્દ્ર પટેલે પાકિસ્તાન સામે યુદ્ધ જેવી સ્થિતિને લઈને કરી સમીક્ષા

India Pakistan War : ભૂજ એરપોર્ટ સેનાના હવાલે

India Pakistan War : ભૂજ એરપોર્ટ સેનાના હવાલે

APMC Rates : જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6835 રહ્યા

APMC Rates : જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6835 રહ્યા

ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના આ શહેરો છે એલર્ટ પર

ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતના આ શહેરો છે એલર્ટ પર

ગુજરાતના આ સ્થળે આવેલું છે શનિદેવનું મંદિર

ગુજરાતના આ સ્થળે આવેલું છે શનિદેવનું મંદિર

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

જામનગરમાં પોલીસ એકશનમાં ! 31 પાકિસ્તાની નાગરિકોને આપ્યું અલ્ટિમેટમ

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી

ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થાય તેવી આગાહી

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6835 રહ્યા

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6835 રહ્યા

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6855 રહ્યા

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6855 રહ્યા

ગુજરાતના આ પ્રસિદ્ધ હનુમાન મંદિરના દર્શન કરો

ગુજરાતના આ પ્રસિદ્ધ હનુમાન મંદિરના દર્શન કરો

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

પક્ષીઓને પાણી પીવા રાખેલા પાણીના કુંડા અને ચણ ઉપાડી ગયો ચોર

અનંત અંબાણી 140 કિમી પગપાળા ક્યા મંદિરે જઈ રહ્યો છે, જાણો

અનંત અંબાણી 140 કિમી પગપાળા ક્યા મંદિરે જઈ રહ્યો છે, જાણો

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6865 રહ્યા

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6865 રહ્યા

અનંત અંબાણીની 140 કિમી પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ

અનંત અંબાણીની 140 કિમી પદયાત્રા આરોગ્ય સંઘર્ષ સામે શ્રદ્ધા અને સંકલ્પ

Jamnagar : ક્રેશનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા

Jamnagar : ક્રેશનું કારણ જાણવા કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ અપાયા

જામનગરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી, આવો છે પરિવાર

જામનગરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપી, આવો છે પરિવાર

Breaking News : જામનગર નજીકના સુવરડા ખાતે ફાઈટર પ્લેન ક્રેશ

Breaking News : જામનગર નજીકના સુવરડા ખાતે ફાઈટર પ્લેન ક્રેશ

10 વર્ષની બાળકી પર શ્વાન તુટી પડ્યા

10 વર્ષની બાળકી પર શ્વાન તુટી પડ્યા

140 કિલોમીટર પગપાળા ચાલશે અનંત અંબાણી?

140 કિલોમીટર પગપાળા ચાલશે અનંત અંબાણી?

ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં આંશિક ઘટાડો થવાની આગાહી, આ તારીખે કમોસમી વરસાદ પડવાની શક્યતા

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6845 રહ્યા

APMC Market Rates: જામનગર APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6845 રહ્યા

બાપુ આઈપીએલમાં એવો રેકોર્ડ કરશે, જે આજ સુધી કોઈ કરી શક્યુ નથી

બાપુ આઈપીએલમાં એવો રેકોર્ડ કરશે, જે આજ સુધી કોઈ કરી શક્યુ નથી

APMC : ગુજરાતની વિવિધ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6880 રહ્યા

APMC : ગુજરાતની વિવિધ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 6880 રહ્યા

“જામનગરની સ્થાપના 1540 એ.ડી. માં કરવામાં આવી હતી, જે નવાનગરના રાજ્યની રાજધાની હતી. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર (નવા નગર) તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું.જામનગરની જમીન પર શિકારની સફર પર એક સસલું શિકારી શ્વાનની સામે થઇને તેમને ભગાવી મુકે છે. જામ રાવલે વિચાર્યું કે જો આ જમીન આવી જાતિના ઉછેર કરી શકે છે, તો અહીં જન્મેલા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ સારા હશે અને તે મુજબ આ સ્થળે તેમની રાજધાની બનાવી.શ્રાવણ મહિનાના શુક્લ પક્ષના સાતમા દિવસે વિક્રમ સંવત 1596 ના (ઓગસ્ટ 1540 AD), રંગમતી અને નાગમતી બે નદીઓ પર, તેમણે તેમની નવી રાજધાનીની સ્થાપના કરી અને તેને નવાનગર (નવા નગર) નામ આપ્યું. નવાનગરને આખરે જામનગર તરીકે ઓળખવામાં આવે છે જેનો અર્થ છે જામનું નગર.જામનગરના મોટાભાગના રહેવાસીઓ ગુજરાતી છે અને ગુજરાતી ભાષા બોલે છે. વસ્તીનો એક નાનો ભાગ કચ્છી ભાષા બોલે છે, જે ગુજરાતી લિપિમાં લખાય છે. કાઠિયાવાડી બોલી દૈનિક સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાય છે. ભારતનું એકમાત્ર દરિયાઇ રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જામનગર નજીક, પીરોટન બેટ પર આવેલું છે. જામનગર તેના ચાર આરસના જૈન મંદિરો માટે જાણીતું છે: વર્ધમાન શાહનું મંદિર, રૈસી શાહનું મંદિર, શેઠનું મંદિર અને વાસુપૂજ્ય સ્વામીનું મંદિર; જે 1574 થી 1622 વચ્ચે બાંધવામાં આવ્યા હતાં.જામનગરના બાલા હનુમાન મંદિરને “”રામ ધૂન”” (૧ ઓગસ્ટ ૧૯૬૪થી) ના લાંબા સમય સુધી સતત જાપ કરવા માટે ગિનીસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સૂચિબદ્ધ કરાયું છે. ગિનીસ બુક રેકોર્ડ્સમાં જામનગરના શ્રી જલારામ મંદિર જીર્ણોદ્ધાર સમિતિ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા વિશ્વના સૌથી મોટો રોટલા, જેનું વજન 63.9999 કિગ્રા છે, નો સમાવેશ થાય છે. જે 15 જાન્યુઆરી 2005 રોજ બનાવવામાં આવ્યો હતો. જામનગર શહેરના ઘણાં મંદિરોને કારણે અને લોકો આધ્યાત્મિકતા અને વૈવિધ્યસભર ધર્મો તરફ વળેલા હોવાને કારણે “”છોટી કાશી”” તરીકે પ્રખ્યાત છે પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો પુરાતત્વ વિભાગનું સંગ્રહાલય, ખિજડીયા અભ્યારણ્ય , મરીન નેશનલ પાર્ક, લાખોટા તળાવ અને છોટી કાશી તરીકે ઓળખાતા જામનગરનાં ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. જામનગર તેની બાંધણી તેમજ પિત્તળના વાસણોના ઉદ્યોગો માટે જાણીતું છે. તે ખાંડ તેમજ ઊનની નિકાસ કરે છે. આ પેજ પર Jamnagar , jamnagar News, jamanagar Latest News, jamnagar Political News, jamnagar Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">