શરીરની આ પાંચ બીમારીઓથી રાહત આપશે તુરીયા 

તુરિયાનું સેવન કરવાથી જાણો કયા થશે ફાયદા

શા માટે લીલા શાકભાજીમાં તુરીયા છે શ્રેષ્ઠ

આંખના રોગોમાં રાહત આપે છે  

માથાના દુખાવામાં મળે છે આરામ

કબજિયાતથી મળે છે છુટકારો

શરીરમાં હિમોગ્લોબીન વધારે છે

ભૂખમાં પણ કરે છે વધારો