સનાતન ધર્મમાં સૂર્યને જળ અર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. મોટાભાગના લોકો સવારે વહેલા ઉઠીને સૂર્યદેવને જળ ચઢાવે છે

એવું કહેવાય છે કે જો તમે ભગવાન સૂર્યને નિયમિત રીતે જળ ચઢાવો છો, તો તે તમારા જીવનમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા લાગે છે

સૂર્યદેવને જળ ચઢાવતા પહેલા તેના નિયમો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે.જો તમે નિયમોની સાથે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરો છો, તો મા લક્ષ્મીની કૃપા થાય છે

સૂર્યદેવને જળ ચઢાવવા માટે હંમેશા તાંબાના વાસણનો ઉપયોગ કરો, કારણ કે તાંબુ સૂર્યની ધાતુ છે

સૂર્યને જળ અર્પણ કરતી વખતે જમીન પર પડતા પાણીના પ્રવાહમાંથી સૂર્યને જોઈને આંખોની રોશની વધે છે

સૂર્ય ભગવાનને જળ અર્પણ કરતી વખતે  "ऊं आदित्य नम: અથવા ऊं घृणि सूर्याय नमः" અથવા ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો

ધ્યાન રાખો કે સૂર્યને જળ આપતી વખતે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ દિશા ખૂબ જ શુભ માનવામાં આવે છે

દેવી લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે અજમાવો ઉપાય, થશે ધનવર્ષા