2 september 2024

વાસ્તુ અનુસાર ઘરમાં હનુમાનજીની કેવી તસવીર લગાવવાથી ફાયદો થશે, ચાલો જાણીએ

Pic credit - Socialmedia

દક્ષિણાભિમુખ હનુમાનજીનો ફોટો ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે.તેમજ સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય સારું રહેશે

Pic credit - Socialmedia

ઉત્તરમુખી હનુમાનજીનો ફોટા લગાવવાથી તમામ દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન છે.

Pic credit - Socialmedia

પંચમુખી હનુમાનજીનો ફોટો લગાવવાથી માર્ગમાં આવતા અવરોધો દૂર થાય છે ધનમાં વૃદ્ધિ થાય છે, નકારાત્મક ઊર્જા દૂર રહે છે અને વાસ્તુ દોષ પણ ટળે છે 

Pic credit - Socialmedia

રામજીના ચરણોમાં બેઠેલા હનુમાનજીની તસવીર ઘરમાં લગાવવાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે

Pic credit - Socialmedia

પર્વતને ઉઠાવતા હનુમાનજી ઘરના લોકોમાં હિંમત, શક્તિ, આત્મવિશ્વાસ લાવે છે, કોઈ જાતનો ભય સતાવતો હોય તો દૂર થાય છે 

Pic credit - Socialmedia

હવામાં ઉડતા હનુમાન લગાવવાથી તમારી પ્રગતિ અને સફળતાને કોઈ રોકી શકશે નહીં, ઉત્સાહ અને હિંમતથી ભરપૂર રહેશો

Pic credit - Socialmedia

સફેદ હનુમાનજીની તસવીર રાખવાથી નોકરીમાં પ્રમોશન મળે છે, આ સાથે તમે શાંત અને ઊર્જાવાન થવા લાગો છો 

Pic credit - Socialmedia

રામ મિલન હનુમાનની તસવીર પરિવારમાં એકતા અને સમાજમાં મૈત્રીપૂર્ણ સ્વભાવ જાળવી રાખે છે. તેનાથી પ્રેમની લાગણીનો વિકાસ થાય છે.

Pic credit - Socialmedia

જમણા ઘૂંટણ પર બેસીને આશીર્વાદ આપતા હનુમાનજીનું ચિત્ર તમામ પ્રકારની મુશ્કેલીઓથી ઘર અને ઘરના લોકોને બચાવે છે.

Pic credit - Socialmedia