19 august 2025

ઘરની સામે આસોપાલવનું ઝાડ ઉગવું શુભ કે અશુભ?

Pic credit - AI

વાસ્તુશાસ્ત્રમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને અત્યંત શુભ માનવામાં આવે છે તો કેટલાક છોડ દુર્ભાગ્ય લાવે છે

Pic credit - AI

 જો કે ઘરની સામે કે ઘરની આસપાસ આસોપાલવનું ઝાડ ઉગવું કે હોવું શુભ છે કે અશુભ ચાલો જાણીએ  

Pic credit - AI

વાસ્તુ અને જ્યોતિષ મુજબ ઘરની સામે કે આસપાસ આસોપાલવના ઝાડનું ઉગવું અત્યંત શુભ માનવામાં આવે છે.

Pic credit - AI

આસોપાલવનું ઝાડ ફક્ત સુંદર જ નથી લાગતું, પરંતુ તેને લગાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

Pic credit - AI

ઘરની સામે આસોપાલવ હોય તો ઘરના દુઃખ અને ગરીબી દૂર થાય છે. તેમજ આ ઝાડ માનસિક તણાવ પણ દૂર કરે છે. તમે તેને ઘરની અંદર પણ લગાવી શકો છો

Pic credit - AI

જો ઘરમાં વાસ્તુ દોષ હોય, તો આસોપાલવનો છોડ લગાવવાની સલાહ આપવામાં આવે છે. જે ઘરમાં આસોપાલવનું વૃક્ષ હોય ત્યાં ક્યારેય નકારાત્મક ઉર્જા આવતી નથી.

Pic credit - AI

આસોપાલવના પાંદડા પૂજા કે શુભ કાર્યોમાં પણ ઉપયોગમાં લેવાય છે. દેવી-દેવતાઓને આ ઝાડના પાન અર્પણ કરવાથી ભગવાન ખુશ થાય છે

Pic credit - AI

એવું માનવામાં આવે છે કે જે ઘરની આસપાસ આસોપાલવનું ઝાડ હોય છે, ત્યાં બધા કામ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થાય છે.

Pic credit - AI

નોંધ: અહીં આપેલી માહિતી વાસ્તુ તેમજ જ્યોતિષ શાસ્ત્રના આધારે છે, TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી 

Pic credit - AI