લક્ષ્મીજીની ઉત્પત્તિ સમુદ્ર મંથન સમયે દરિયા માંથી થઇ હોવાનું માનવામાં આવે છે

મા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે

લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે લોકો તમામ પ્રકારના ઉપાયો કરે છે

મા લક્ષ્મીની કૃપાથી જીવનમાં પૈસા અને સુખની કમી નથી રહેતી

દર શુક્રવારે 'મહાલક્ષ્મી કૃપા પ્રાર્થના સ્તોત્ર'નો પાઠ કરો

પૌરાણિક કથા અનુસાર ઇન્દ્રદેવે આ પાઠની રચના કરી હતી

એક વર્ષ બાદ વૃશ્ચિક રાશિમાં આવશે સુર્ય, ચમકશે આ 6 રાશિનું ભવિષ્ય