છેલ્લા કેટલાક દિવસોથી દેશના કેટલાક શહેરોમાં વાયુ પ્રદૂષણમાં થયો છે વધારો

16 નવેમ્બર 2023

Pic Credit- moneycontrol

એક એવા સુપરફૂડ વિશે જણાવી રહ્યા છીએ જે વાયુ પ્રદૂષણ અને શરદી બંનેથી રાહત આપે છે

અજવાઈનમાં તેમાં પ્રોટીન, ફેટ, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન અને એન્ટિમાઈક્રોબાયલ જેવા હોય છે પોષક તત્વો 

પોષક તત્વો શિયાળાની ઋતુમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી રાહત અપાવવામાં અસરકારક સાબિત થઈ શકે છે

જો તમને પ્રદૂષણને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોય તો તમારા આહારમાં અજવાઈનનો કરો સમાવેશ

કબજિયાત, એસિડિટી વગેરે જેવી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે અજવાઈન

જો કોઈ વ્યક્તિ શરદી અને ઉધરસથી પીડિત હોય તો અજવાઈનનું સેવન કરવાથી મળે છે રાહત

પ્રદૂષણને કારણે અસ્થમા અને કફની સમસ્યા વધુ વધી શકે છે. તેનાથી રાહત મેળવવા માટે અજવાઈનનું પણ કરી શકો છો સેવન

જો કોઈને રાત્રે શરદી અને તાવ આવ્યો હોય તો અજવાઈનનું સેવન સાબિત થઈ શકે છે અસરકારક

ડિમાન્ડ ક્યારેય બંધ થશે નહીં, શરૂ કરો આ બિઝનેસ