12/12/2023

આ ખોરાક ટાળજો નહીં તો કેન્સરનું જોખમ વધી જશે

ખોરાકની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે

બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાથી ઘણા રોગોનું જોખમ વધે છે, જેમાંથી એક કેન્સર છે

જીવલેણ રોગ કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે, જ્યારે કેટલીક ખાદ્ય વસ્તુઓ છે જે આ જીવલેણ રોગના જોખમને વધારી શકે છે

માંસને પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ પ્રોસેસ્ડ મીટ ખાવાનું ટાળો. તેમાં ઘણા પ્રકારના પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે, જે કેન્સરનું જોખમ વધારે છે

પેકેટ્સ ફૂડનું ચલણ ઘણું વધી ગયું છે. આ વસ્તુઓના વધુ પડતા સેવનથી કેન્સર સહિત અન્ય ઘણી ગંભીર બીમારીઓનું જોખમ વધી શકે છે.

પ્રિઝર્વેટિવ્સનો ઉપયોગ ઘણીવાર તેલથી લઈને લોટ, ખાંડ અને પ્રોસેસ્ડ ફૂડ અને ફાસ્ટ ફૂડ સુધીની દરેક વસ્તુમાં થાય છે, જે કેન્સરનું જોખમ વધારી શકે છે.

લાલ મીટને તેજ આંચ પર રાંધવામાં આવે છે, ત્યારે તેમાંથી ઘણા પ્રકારના રસાયણો નીકળી શકે છે, જેનાથી પણ કેન્સરની શક્યતા વધી શકે છે.

દારૂ, પાન-મસાલા, બીડી, સિગારેટ જેવી વસ્તુઓ ઝેર સમાન છે. આનું સેવન કરવાથી કેન્સરનું જોખમ વધી શકે છે

એનિમલની અભિનેત્રી તૃપ્તિ ડિમરી શું ખાઈને રહે છે એકદમ ફીટ, જાણો ફિટનેસનો રાઝ