જો તમે પણ સુરક્ષિત અને સારા વળતરના રોકાણની શોધમાં છો, તો બેંક FD કરતાં વધુ સારો વિકલ્પ કયો હોઈ શકે?

credit-moneycontrol

આવતા મહિને RBIની મોનેટરી પોલિસી આવ્યા બાદ બેંકોના FD વ્યાજ દરોમાં કેટલાક ફેરફાર થઈ શકે છે.

પરંતુ હવે તમે આ 5 બેંકોની FDમાં રોકાણ કરી શકો છો, જ્યાં તમને 8.35 ટકા સુધીના વ્યાજનો લાભ મળશે.

ડીસીબી બેંકમાં વરિષ્ઠ નાગરિકોને 25 મહિનાથી 37 મહિના સુધીની FD પર 8.35 ટકા વ્યાજ મળે છે.

indusind bankમાં 19 મહિનાથી 24 મહિનાની વચ્ચે સમાપ્ત થતી FD પરનો વ્યાજ દર 8.25 ટકા છે.

વરિષ્ઠ નાગરિકોને પણ ખાનગી ક્ષેત્રની Yes બેંકમાં સારું વ્યાજ મળે છે.

બંધન બેંક વરિષ્ઠ નાગરિકોને 500 દિવસની વિશેષ FD પર 8.35 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે.

IDFC ફર્સ્ટ બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે FD વ્યાજ દર 7.75 ટકા છે, જો તેઓ 751 દિવસથી 1095 દિવસ સુધી બચત કરે છે.

દેશમાં હજુ પણ કેટલીક બેંકો એવી છે જે વરિષ્ઠ નાગરિકોને FD પર 8 ટકાથી વધુ વ્યાજ આપી રહી છે.

બેંકો 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર લોકોને આટલું વધારે વ્યાજ આપે છે

આ ફળની ખેતી કરીને કરી શકો છો લાખોની કમાણ