બીલીપત્ર ન હોય તો મહાદેવને  ચઢાવો આ 5 પાન, ભાગ્ય ચમકી ઉઠશે

 ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે લોકો શિવલિંગ પર બીલીપત્રને જલાભિષેક કરે છે

 ભગવાન ભોલેનાથને આ પાંચ પર્ણ અર્પણ કરી, શકો છો પ્રસન્ન

શિવપુરાણ અનુસાર મહાદેવને બીલીપત્રની સાથે શમીના પાન ખૂબ જ પસંદ છે

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પીપળાના પાનનો ઉપયોગ કરી શકો છો

દુર્વા ઘાસને અમૃતની માન્યતા આપવામાં આવી છે. ભગવાન શિવને પણ આ ઘાસ ખૂબ પ્રિય છે

તમે શિવલિંગ પર ધતુરાના પાન અને તેનું ફળ અર્પણ કરી શકો છો