સરગવામાં સંતરા કરતાં 7 ગણું વધારે વિટામિન C હોય છે.
સરગવામાં કેળા કરતાં 3 ગણું વધારે પોટેશિયમ હોય છે.
સરગવામાં ગાજર કરતા 4 ગણું વધારે વિટામિન A હોય છે.
સરગવામાં પાલક કરતાં 2 ગણું વધારે લોહતત્વ હોય છે.
સરગવો ખાવાથી માથાના દુઃખાવામાં રાહત થાય છે.
સરગવો રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સરગવો કેન્સર થવાના જોખમને અટકાવે છે.
સરગવો વધતી ઉંમરના લક્ષણોને છુપાવે છે.