ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પહિંદ વિધિ 

દેશના ગૃહપ્રધાન અમિત શાહ મંગળા આરતીમાં આપશે હાજરી

18 તારીખે રવિવારે ભગવાનનો ગૃહ પ્રવેશ 

સવારે 8 વાગે યોજાશે નેત્રોત્સવની વિધિ 

18 શણગારેલા ગજરાજ જોડાશે આ રથયાત્રામાં 

અનેક કરતબોના દાવ જોવા મળશે

30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા પણ રથયાત્રામાં આપશે હાજરી

2000 જેટલા સાધુ સંતો રહેશે ઉપસ્થિત

વિદેશની ધરતી પર છે આ 11 અદ્દભુત હિન્દુ હેરિટેજ સાઇટ્સ, જુઓ Photos