1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે

જગન્નાથ મંદિરમાં  ભક્તજનોનો  મહેરામણ ઉમટશે

રથયાત્રામાં મગ, કાકડી અને જાંબુનો પ્રસાદ વહેંચવામાં આવે છે

‘મોહન’થાળ માટે રસોડાં ધમધમ્યાં