ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એશિયા કપમાંથી બહાર

ઘુંટણની ઈજાને કારણે કરાવવી  પડશે સર્જરી

 સંપૂર્ણપણે ફીટ થવામાં ઘણો સમય લાગી શકે છે

 એશિયા કપ પણ નથી રમી રહ્યો

ટી-20 ક્રિકેટમાં જાડેજાનું ફોર્મ સારું રહ્યું છે

જાડેજા ની જગ્યાએ રિઝર્વ ખેલાડી અક્ષર પટેલને તક આપવામાં આવી 

ટી-20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત હજુ નથી થઈ