T20 World Cup 2021:  ભારતે ન્યુઝીલેન્ડ સામે જીતવું જ પડશે

ભારતની આગામી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે છે.

ન્યૂઝીલેન્ડ સામે હારથી ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે ભારત ?

ભારતે ટૂર્નામેન્ટમાં ટકી રહેવા માટે ન્યુઝીલેન્ડ સામેની મેચ કોઈપણ ભોગે જીતવી પડશે.

બંન્ને ટીમો ટુનામેન્ટમાં પોતાની પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે.

જે ટીમ મેચ હારશે તેના માટે ટુનામેન્ટમાં આગળની સફર ખૂબ મુશ્કેલરૂપ રહેશે.