જયા કિશોરીની મોટીવેશનલ સ્પીચ અને ધર્મને લઈને વીડિયો વાયરલ થતા રહે છે

આમાંથી એક ખાટુ શ્યામ બાબાનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ

તેમાં તે જણાવે છે કે શા માટે ખાટુ શ્યામ બાબાને 'હારે કા સહારા' કહેવામાં આવે છે

જયા કિશોરી કહે છે કે આ મંદિર રાજસ્થાનમાં આવેલું છે, શ્રી કૃષ્ણએ આશીર્વાદ આપ્યા હતા કે કલયુગમાં તમને મારા નામથી ઓળખવામાં આવશે

આ સ્ટોરી મહાભારત સમયની છે, જે કૌરવો અને પાંડવો સાથે જોડાયેલી છે

જુઓ શાનદાર વીડિયો...

(Credit Source : ranvir aalhabadiya)

વીડિયોમાં દર્શાવામાં આવી છે બર્બરિકની મહિમા 

આ જ કારણ છે કે ખાટુ શ્યામ બાબા માત્ર દેશ જ નહીં, દૂનિયામાં  પણ પ્રખ્યાત છે

વરસાદમાં સ્કિન પર આવે છે ખંજવાળ, તો આ હર્બલ ચીજો મેળવીને કરો સ્નાન