વર્ષમાં એક વખત ભગવાન સોનાવેશ ધારણ કરે છે

રથયાત્રા પૂર્વે ભગવાને સોનાવેશ કર્યો ધારણ 

જગન્નાથના સોનાવેશના દર્શન માટે મંદિરમાં ભક્તોનું ઉમટયું ઘોડાપૂર 

72 વર્ષ જૂના રથોને પૂરી જેવો અપાયો લુક 

નવો લુક રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર જમાવશે

ત્રણેય રથોની કરવામાં આવી પ્રતિષ્ઠા વિધિ

બેન્ડ વાજા અને આદિવાસી નૃત્ય સાથે રથનું કર્યું ભવ્ય સ્વાગત

પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ દર્શન કરીને ધન્યતા અનુભવી

પુરી અને અમદાવાદની રથ યાત્રામાં શું છે અંતર ?