મેઘાણીનગરમાં ધર્માત્મા કુટિરમાં શ્રાવણ માસની વિશેષ રીતે ઉજવણી

14 સપ્ટેમ્બર 2023

આશિષનગરમાં રહેતા પટેલ પરિવાર દ્વારા 6 લાખ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવાયુ

1008 શિવલિંગ બનાવીને મંદિરમાં કરાય છે પૂજા

ભક્તોને પ્રસાદી રુપે અપાય છે સિધ્ધ કરેલી રૂદ્રાક્ષની  માળા અને શિવલિંગ

 દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન  કરીને અનુભવે છે ધન્યતા

પટેલ પરિવાર દ્વારા 12 વર્ષથી કરાય છે આ ભગીરથ કાર્ય

પ્રસાદી રુપે શિવલિંગની પણ અપાય છે ભેટ

ધર્માત્મા કુટિરમાં ભક્તોની શિવના દર્શન કરવા ઉમટી ભીડ

શ્રાવણ માસના છેલ્લા દિવસે દર્શન કરવા ઉમટ્યા ભક્તો

જાણો તમારું  આજનું રાશિફળ,  કેવો રહેશે દિવસ તારીખ : 14/09/2023