ટીવી એક્ટર શાહિર શેખ ખૂબ જ છે ફેમસ

12 વર્ષના કરિયરમાં તેણે સિરીયલની સાથે મ્યુઝિક વીડિયો પણ કર્યા છે

આજકાલ તે 'વો તો હૈ અલબેલા' માં નિભાવે છે કૃષ્ણાનો રોલ

પણ એવી ખબર આવી છે કે તેણે ટીવીની દૂનિયાને અલવિદા કહી દીધું છે

એક્ટરે પોતે ખુલાસો કર્યો કે, 14 જૂને શો ઓફ એર થશે 

'ભગવાનની કૃપાથી મેં ટીવી સિરીયલમાં 12 વર્ષ કામ કર્યું છે, મારી જર્ની શાનદાર રહી છે'

'પણ હું હવે થોડો બ્રેક લેવા માંગું છું, મારા પરિવાર સાથે સમય વિતાવવા માંગું છું.' 

તમને જણાવી દઈએ કે તેની ઘરે દીકરીનો જન્મ થયો ત્યારે 'કુછ રંગ પ્યાર કે' વ્યસ્ત ચાલી રહી હતી

એટલે તે નાની ઢીંગલીને સમય નહોતા આપી શક્યા

હવે તે 20 મહિનાની થઈ ગઈ છે, તે પૂરો સમય તેની સાથે વિતાવવા માંગે છે

આ બોલિવુડ એક્ટ્રેસને બનાવતાં નથી આવડતી રસોઈ, જાણો કોણ છે