આ વર્ષે સ્થાપિત થઇ મહાકાય પ્રતિમાઓ

સુરતમાં બિરાજમાન થયા જાજરમાન ગણેશજી 

પ્રતિબંધ હટતા ભક્તોએ બેસાડી વિશાળ પ્રતિમાઓ

બાપ્પાને સજાવાયા મોંઘા આભૂષણોથી

કેદારનાથની થીમ પર બનેલો મંડપ

મંડપમાં વિવિધ થીમ તૈયાર કરાઈ

ગણેશભક્તોએ બે વર્ષની કસર પુરી કરી