સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 134.35 મીટર
પાણીની આવક 6,24,418 ક્યુસેક નોંધાઈ
ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી સતત પાણી છોડાતા આવક વધી
23 દરવાજા 3.25 મીટર ખોલી 5,00,000 ક્યુસેક અને રીવરબેડ પાવરહાઉસ ના 6 ટર્બાઇન મારફતે 44,532 ક્યુસેક નદીમાં છોડાયું
હરિયાળી છવાતા આસપાસનો નજારો નયનરમ્ય બન્યો
હાલ ડેમમાંથી કુલ જાવક - 5,63,324
જુઓ વીડિયો
WhatsApp Video 2022-08-17 at 12.44.52 PM
WhatsApp Video 2022-08-17 at 12.44.52 PM
જુઓ વીડિયો
WhatsApp Video 2022-08-17 at 12.44.53 PM
WhatsApp Video 2022-08-17 at 12.44.53 PM