ફિલ્મ અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં ઉત્તરાખંડ આવી હતી.

તેમણે તૃતિય કેદાર ભગવાન  તુંગનાથના દર્શન કર્યા

તે લગભગ પાંચ કલાક ત્યાં રહી અને બપોરના ભોજન પછી ચોપટા પરત આવી.

ખરાબ હવામાનને કારણે સારા  ચંદ્રશિલા પહોંચી શકી ન હતી

 રસ્તામાં તેણે બરફથી તરબોળ  વિસ્તારની સુંદરતા જોઈ.

ચોપટાથી પગપાળા સાડા ત્રણ કિલોમીટરનું અંતર કાપીને તે મંદિરે પહોંચી હતી.

આ દરમિયાન તેમણે પ્રકૃતિના સુંદર નજારાનો આનંદ માણ્યો હતો.