મુલાયમ સિંહ યાદવ મેદાંતા હોસ્પિટલમાં 2 ઓક્ટોબરથી દાખલ હતા

કિડની-યુરિન ઈન્ફેક્શનની બીમારી હતી

મુલાયમસિંહ યાદવની ઘણી લાંબી રાજકીય કારકિર્દી રહી છે

મુલાયમસિંહ યાદવ ત્રણ વાર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી રહી ચુક્યા છે

 વર્ષ 1990ના દશમાં તેઓ કેન્દ્રમાં રક્ષામંત્રી પણ રહી ચુક્યા છે

તેમના નિધનથી હાલ ઉત્તરપ્રદેશ સહિત આખા દેશમાં દુ:ખનો માહોલ છે