RBIએ સામાન્ય લોકોને આપી મોટી રાહત,રેપો રેટ 6.50% યથાવત

RBI MPC 2023: રેપો રેટમાં કોઈ ફેરફાર નહીં, ફુગાવામાં રાહત મળી શકે છે

રેપો રેટ 6.50 ટકા પર યથાવત છે

2022 થી અત્યાર સુધીમાં આરબીઆઈએ છ વખત દર વધારો કર્યો છે

ઓગસ્ટ 2018 પછી પહેલીવાર  મે 2022માં  વ્યાજદરમાં વધારાની પ્રક્રિયા શરુ થઇ હતી

મે મહિનાથી અત્યાર સુધીમાં 6 વખત દર વધીને 6.50 ટકા સુધી પહોંચી ગયા છે, જે આ MPC મીટિંગ યથાવત રહ્યા છે