PM મોદીએ સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના 75મા અમૃત મહોત્સવને વર્ચુયલ માધ્યમથી સંબોધિત કર્યું

સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ભગવાન શ્રી સ્વામિનારાયણના નામથી નવ ચેતનાનો સંચાર થાય છે 

મને વિશ્વાસ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાનનું ભવિષ્ય ખુબજ ઉજ્જવળ છે: PM 

મારુ સદભાગ્ય છે. ગુરુકુલને વટવૃક્ષ બનતું મે મારી નજર સામે જોયુ છે : PM 

ગુરુકુલના વિદ્યાર્થીઓએ દેશના તમામ ક્ષેત્રોની મેઘાને પોષિત કરી છે : PM

ભારતમાં જ્ઞાન જ જીવનનો સર્વોચ્ય ઉદ્દેશ : PM 

મને ખુશી છે, ભારતીય આઘ્યાત્મિક પરંપરાને જાળવી રાખવા કન્યા ગુરુકુલની નીવ રાખી : PM 

જુઓ ફોટો

જુઓ ફોટો

જુઓ ફોટો

જુઓ ફોટો