પાઈનેપલમાં કેલ્શિયમ, મિનરલ, ફાઈબર જેવા તત્વો હોય છે

જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે

પાઈનેપલમાં વિટામીન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે

અનાનસનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બને છે

જેના કારણે તમે શરદી અને તાવ જેવા વાયરલ ઇન્ફેક્શનથી બચી શકો છો

અનાનસનું સેવન વજન ઘટાડવામાં મદદ કરે છે

અર્થરાઈટિસની તકલીફ હોય ત્યારે અનાનસનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે

 અનાનસમાં સારી માત્રામાં ફાઈબર જોવા મળે છે

 કબજિયાતની સમસ્યા દુર થાય છે

રોજ સવારે બે કેળા ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો અહીં