ધનતેરસ પર આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખો, ધનની દેવી લક્ષ્મીની કૃપા તમારી સાથે રહેશે

28 October 2023

Courtesy : Instagram

ધનતેરસના દિવસે ધન અને સમૃદ્ધિની દેવી દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે વિશેષ સતકર્મ કરો

ધનતેરસ પર તમારા ઘરને સ્વચ્છ અને ધૂળ-મુક્ત રાખવાનો પ્રયાસ કરો. ધનની દેવી લક્ષ્મીને ગંદકી અને અસ્વચ્છતા બિલકુલ પસંદ નથી

ધનતેરસના દિવસે કોઈની પાસેથી ઉધાર આપવા કે લેવાનું ટાળો,કારણ કે આવું કરવાથી ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે

ધનતેરસના દિવસે મીઠું,ચાંદી,સોનાના ઘરેણા અને વાસણો ખરીદવા જોઈએ

આ દિવસે  કોઇના રૂપિયા બાકિ ન રાખવા, ગરીબોની  મદદ કરવી

આ દિવસે તમાકુ કે આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકતા નથી

ધનતેરસ પર કોઈની સાથે ગુસ્સો ન કરો અને મનને શાંત રાખવાનો પ્રયાસ કરો. ક્રોધ દેવી લક્ષ્મીને પીડા આપી શકે છે

જો તમે ધનતેરસ પર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માંગો છો તો આ વાતોનું ધ્યાન રાખો. તેનાથી તમારા ઘરમાં ધન,સૌભાગ્ય અને સમૃદ્ધિ આવી શકે છે

વર્ષોની ભક્તિનું મળ્યુ ફળ, કાશીના આ પંડિત કરશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા