કોણ છે કાશીના એ પંડિત,  જે કરાવશે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા ? 

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરની 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

વારાણસીના આચાર્ય પંડિત  લક્ષ્મીકાંત દીક્ષિત રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરાવશે

પંડિતજીએ જણાવ્યુ કે પ્રાણ પ્રતિષ્ઠા  16 જાન્યુઆરીથી શરુ થશે, જેની પૂર્ણાહુતિ 22 જાન્યુઆરીએ થશે

22 જાન્યુઆરીએ મૃગશિરા નક્ષત્રમાં દિવસે 11.30 થી 12.30 કલાક વચ્ચે PM Modiની હાજરીમાં મુખ્ય પૂજા થશે

ષોડશોપચાર પૂજન બાદ મૂર્તિયો પર ચોખા ચઢાવવામાં આવશે, મહાઆરતી બાદ રામલલા ભક્તોને દર્શન આપશે

આ અનુષ્ઠાન માટે કાશી વિદ્વત પરિષદના વિદ્વાનોને પણ બોલવવામાં આવ્યા છે

વડાપ્રધાન મોદીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે

જુઓ રામ મંદિરના નિર્માણ કાર્યનો અદ્દભુત વીડિયો 

દહીં ભાત એ સાઉથ ઈન્ડિયન વાનગી છે જે પેટ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

27 ઓક્ટોબર 2023

Pic Credit- TV9 hindi