શરદ નવરાત્રી શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે
credit :Social Media
26 સપ્ટેમ્બર સોમવારથી નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ
credit :Social Media
નવરાત્રીના પ્રથમ દિવસે ખાસ રીતે કરવામાં આવશે ઘટ સ્થાપન
credit :Social Media
જાણો આ વખતે ઘટસ્થાપન માટે ક્યો છે શુભ સમય
credit :Social Media
ઘટસ્થાપન મુહૂર્ત-26/09/2022ના રોજ સવારે 06:40 થી 08:00 સુધી
credit :Social Media
અભિજિત મુહૂર્ત-26/09/2022ના રોજ બપોરે 12:10 થી 12:50 સુધી
credit :Social Media
સંધ્યા સમયે મુહૂર્ત-26/09/2022ના રોજ સાંજે 06:35 થી 07:35 સુધી
credit :Social Media
કળશમાં દેવતાઓ, ગ્રહો અને નક્ષત્રોનો વાસ છે
credit :Social Media
જેના કારણે કળશની કરવામાં આવે છે સ્થાપના
credit :Social Media