પૂજામાં કપૂરનો ઉપયોગ થાય છે

કપૂર પણ ઘરમાં સકારાત્મક ઉર્જા અને ખુશી લાવી શકે છે

કપૂર સળગાવીને સવારે કે સાંજે આખા ઘરમાં ફેરવો,નકારાત્મક ઉર્જા દૂર થશે

કપૂર સળગાવવાથી દૂર થાય છે વાસ્તુ દોષ! ઘરમાં આવે છે સુખ-શાંતિ

 સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવો, ડરામણા સપનાથી મળશે છુટકારો!

રસોડામાં લવિંગ અને કપૂરને ચાંદીના વાસણમાં સળગાવી દો,થશે ધન લાભ

રોજ દેશી ઘીથી કપૂર સળગાવો, પરિવારમાં રહેશે પ્રેમ!