દિવાળી પર ગણેશ-લક્ષ્મીની મૂર્તિ પૂજાનું વિશેષ મહત્વ હોય છે
(Credit: Social media)
જાણો મૂર્તિઓ ખરીદતી વખતે કંઈ વાતોનું ધ્યાન રાખવું
(Credit: Social media)
ગણેશજીની મૂર્તિમાં તેનું વાહન ઉંદરની હાજરી હોવી જરૂરી છે
(Credit: Social media)
ગણેશજીની મૂર્તિમાં સૂંઢ ડાબી તરફ વાળેલી હોવી જોઈએ
(Credit: Social media)
ગણપતિ અને લક્ષ્મી માતાની મૂર્તિઓ એકબીજા સાથે જોડાયેલી લેવી
(Credit: Social media)
જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી દેવી લક્ષ્મીની બેઠેલી મૂર્તિ લેવી જોઈએ
(Credit: Social media)
લક્ષ્મી માતાની મૂર્તિ કમળ અથવા હાથી પર બિરાજમાન લેવી
(Credit: Social media)